Tuesday, January 31, 2012

"મા" અને "દિકરી"

એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતો આથી તેણે પૃથ્વી પર માતાનું સર્જન કર્યું. અને એટલે જ કહેવાય છે કે "મા તે મા અને બીજા બધા વગડાના વા". મા એ તેના સંતાનને હંમેશા કંઇક આપવું હોય છે પછી તે સંસ્કારની વાત હોય કે પછી ખોરાકની.

પપ્પાને ફેસબુક પરથી આ ફોટો મળી આવ્યો છે જેમાં એક માતા પોતાના સંતાનને કંઇ નથી આપી શકતી ત્યારે તેની મનોવ્યથા કેવી હોય છે તે જોવા મળે છે.



કહેવાય છે કે જવાબદારી માણસને ઘણું બધુ શીખવી દે છે, આ બાળકના કેસમાં પણ આ વાત સૌ ટકા સાચી સાબીત થાય છે.

- તમારી જિત્વા

No comments:

Post a Comment