



ભગવાન કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું આથી તેમને ચક્રધર કહેવામાં આવતા હતા. કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધમાં ભગવાને તેમનો ઉપયોગ કર્યો હતો. આમાંથી પ્રેરણા મેળવીને ગઇકાલે રાત્રે જમતા જમતા મેં પણ થેપલામાંથી એક સુદર્શન ચક્ર બનાવ્યું હતું, પરંતુ મારા સુદર્શન ચક્રએ કૃષ્ણ ભગવાનના ચક્ર જેવું કામ ન આપ્યું.
આથી મને થોડીવારમાં જ સમજાય ગયું કે આ ચક્રને ભગવાન સાચવે તે જ બરાબર આપણા માટે આ બધુ નકામું એક તો બરાબર ચાલે પણ નહીં અને વળી વડીલોનો ઠપકો પણ સાંભળવો પડે તે નફામાં.
- તમારી જિત્વા
No comments:
Post a Comment